ક્યા જાય છે? ક્યા જાય છે?
શરીર મૂકી ને આત્મા ક્યા જાય છે?
શ્વાસ બધ છે? હદય બધ છે?
શરીર મૂકી ને જીવ ક્યા જાય છે?
મૃત્યુલોક મા મૃત્યુ સત્ય,
બાકી બધી માયા જુઠી
આત્મા તો બદલે શરીર,
ના કર તુ મૃત્યુ શોક,
મે જોયા છે એવા કેટલાક વીર
જે જીવે છે સદી યોથી
જેને મોત પણ ક્યા મારી શકે છે
આજે પણ અમર છે
જીવે સૌના દિલ મા….!!
ભરત સુચક
Filed under: Uncategorized |
શરીર મૂકી ને આત્મા ક્યા જાય છે?
શ્વાસ બધ છે? હદય બધ છે?
શરીર મૂકી ને જીવ ક્યા જાય છે?
મૃત્યુલોક મા મૃત્યુ સત્ય,
બાકી બધી માયા જુઠી
આત્મા તો બદલે શરીર,
wow very nice bhu j saras…..ne ekdam sachi vat.